Thursday 31 August 2023

વામન ભગવાન


ज्यायान् गुणैरवरजोडप्यदितेः सुतानां लोकान् विचक्रम इमान् यदथाधियज्ञः |
क्ष्मां वामनेन जगृहे त्रिपदच्छलेन याच्यामृते पथि चरन् प्रभुभिर्न चाल्यः ||


ભગવાન સર્વ પ્રાકૃતિક ગુણોથી અતીત હોવા છતાં આદિત્યો તરીકે સુપ્રસિદ્ધ એવા 
અદિતિના પુત્રોના સર્વ ગુણોને પાર કરી ગયા. અદિતિના સૌથી નાના પુત્ર તરીકે 
ભગવાન પ્રગટ થયા અને વિશ્વના તમામ ગ્રહોને પાર કર્યા, તેથી તેઓ પૂર્ણ પુરુષોત્તમ 
પરમેશ્વર છે. ત્રણ પગલાંના માપ જેટલી જમીન માગવાને બહાને તેમણે બલિ મહારાજની 
બધી ભૂમિ લઇ લીધી હતી.
તેમણે માત્ર એ કારણે જ યાચના કરી હતી કે યાચના કર્યા વિના કોઈ પણ સત્તા બીજા
કોઈના હકની સંપત્તિ લઇ શકે નહિ.    

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment