Wednesday 30 August 2023

ભગવાન નૃસિંહદેવ


त्रैपिष्टपोरुभयहा स नृसिंहरूपं कृत्वा भ्रमद्भ्रुकुटिदन्ष्ट्रकरालववक्त्रम् |
दैत्येन्द्रमाशु गदयाभिपतन्तमारा दुरौ निपात्य विददार नखैः स्फ़ुरन्तम् ||

દેવોના મહાભયનો નાશ કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને નૃસિંહદેવનો 
અવતાર ધારણ કર્યો હતો. હાથમાં ગદા લઈને ભગવાનને પડકારનાર દાનવોના 
રાજા હિરણ્યકશિપુ ને પોતાનાં સાથળો પર મૂકી, ક્રોધથી ભ્રમરોને ઘુમાવતા વિકરાળ 
મુખ અને દાંતોવાળા પ્રભુએ પોતાના દિવ્ય નખો વડે ચીરી નાખ્યો હતો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment