Friday 26 January 2024

કોઈ પણ હેતુ વગર


 देवानां गुणलिङ्गानामानुश्रविककर्मणाम्। 
 सत्त्व एवैकमनसो वृत्तिः स्वाभाविकी तु या। 
 अनिमित्ता भागवती भक्तिः सिद्धेर्गरीयसी ॥

ભગવાન કપિલે માતા દેવહૂતિને કહ્યું: ઇન્દ્રિયો દેવોનું પ્રતીકાત્મક 
પ્રતિનિધિત્વ ધરાવે છે વેદશાસ્ત્રોની દોરવણી હેઠળ કાર્ય કરવું એ 
તેમનું સ્વાભાવિક વલણ હોય છે.અને ઇન્દ્રિયો દેવોનું પ્રતિનિધિત્વ 
કરે છે, તેમ મન ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે. મનનું સ્વાભાવિક 
કર્તવ્ય સેવા કરવાનું હોય છે. જ્યારે તે સેવાભાવના કોઈ પણ હેતુ 
વગર ભગવદ્ભક્તિમાં પરોવાઈ જાય છે ત્યારે તે મોક્ષથી પણ વધુ 
ચડિયાતી થાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment