Thursday 15 February 2024

ભગવત્કૃપાથી મળેલ લાભથી સંતોષ


स्वधर्माचरणं शक्त्या विधर्माच्च निवर्तनम् |
दैवाल्लब्धेन सन्तोष आत्मविच्चरणार्चनम् ||

 મનુષ્યે તેનાં નિયત કર્તવ્યો તેની સર્વોત્તમ શક્તિ મુજબ 
કરવાં જોઈએ અને તેને માટે નિયત ન હોય તેવાં કર્મોથી 
દૂર રહેવું જોઈએ. ભગવત્કૃપાથી જેટલો લાભ તેને મળ્યો 
હોય તેનાથી સંતોષ માનવો જોઈએ અને અધ્યાત્મ-ગુરુના 
ચરણકમળની ઉપાસના કરવી જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment