Wednesday 1 May 2024

કરુણાના સાગર


तरुणं रमणीयाङ्गमरुणोष्ठेक्षणाधरम् ।
प्रणताश्रयणं नृम्णं शरण्यं करुणार्णवम् ॥


ભગવાનનું સ્વરૂપ હંમેશાં તરુણ છે. તેમના દેહનો 
દરેક ભાગ અને દરેક અંગ સુરેખ છે, દોષરહિત છે. 
તેમનાં નેત્ર અને ઓષ્ઠ ઊગતા સૂર્ય જેવાં ગુલાબી છે. 
શરણાગત જીવને આશ્રય આપવા તેઓ સદા તત્પર 
રહે છે. તેમનાં દર્શન કરનાર ભાગ્યશાળી મનુષ્યને સર્વથા 
સંતોષ થાય છે. ભગવાન શરણાગત જીવના સ્વામી થવા 
યોગ્ય છે, કારણ કે તેઓ કરુણાના સાગર છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment