Thursday 2 May 2024

શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત


अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः ।
दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः ॥
कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः ।
मां चैवान्तः शरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ।।


જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર 
વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે, જેઓ કામવાસના 
તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ મૂર્ખ છે અને
જેઓ શરીરનાં ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને 
કષ્ટ આપે છે, તેઓ અસુર કહેવાય છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment