ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति |
एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ||
भ.गी. 9.21
તેઓ એ વિશાળ સ્વર્ગલોકના ભોગો ભોગવીને પુણ્ય ક્ષીણ
થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે. આ રીતે ત્રણેય વેદોમાં
કહેલાં સકામ કર્મોનો આશ્રય લેનારા, તેમજ ભોગોને ઇચ્છતા
માણસો આવાગમનને પ્રાપ્ત થાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment