Saturday, 14 June 2025

દેવતાઓના ભોગોને ભોગવે છે


त्रैविद्या मां सोमपा: पूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते |
ते पुण्यमासाद्य सुरेन्द्रलोक मश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ||
भ.गी. 9.20

ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા,
સોમરસ પીનારા, પાપ વિનાના માણસો યજ્ઞો દ્વારા મારું
ઇન્દ્રરૂપે પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિની પ્રાર્થના કરે છે. એ
પુણ્યોના ફળસ્વરૂપે પવિત્ર સ્વર્ગલોકને પ્રાપ્ત કરીને ત્યાં
સ્વર્ગના દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment