Monday, 19 January 2026

ગુણાતીત મનુષ્ય


समदु:खसुख: स्वस्थ: समलोष्टाश्मकाञ्चन: | तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुति: ||
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयो: | सर्वारम्भपरित्यागी गुणातीत: स उच्यते ||
भ.गी. 14.24-25

જે ધીર મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે; સુખ-દુઃખને
સમાન તથા જે માટી, પથ્થર તેમજ સોનામાં સમાન ભાવ રાખે
છે; જે પ્રિય અને અપ્રિયમાં સમ છે, જે પોતાની નિંદા કે સ્તુતિમાં
પણ સમાન ભાવ રાખે છે; જે મન અને અપમાનમાં સમ છે,
મિત્ર અને શત્રુ પક્ષમાં સમ છે તેમજ જે સંપૂર્ણ કર્મોના આરંભનો
ત્યાગી છે, તે મનુષ્ય ગુણાતીત કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment