Wednesday, 21 January 2026

બ્રહ્મને પામવા યોગ્ય


मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते |
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ||
भ.गी. 14.26

જે મનુષ્ય અવ્યભિચારી ભક્તિયોગથી મારું
સેવન કરે છે, તે આ ત્રણેય ગુણોને પાર કરીને
બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment