कर्मण: सुकृतस्याहु: सात्त्विकं निर्मलं फलम् |
रजसस्तु फलं दु:खमज्ञानं तमस: फलम् ||
भ.गी. 14.16
વિવેકી પુરુષોએ-શ્રેષ્ઠ કર્મોનું તો સાત્ત્વિક નિર્મળ
ફળ કહ્યું છે, જયારે રાજસ કર્મનું ફળ દુઃખ કહ્યું છે
અને તામસ કર્મનું ફળ અજ્ઞાન મૂઢતા કહ્યું છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment