Tuesday, 13 January 2026

વિવેકી વિચારકુશળ મનુષ્ય પોતાને ત્રણેય ગુણોથી પર અનુભવ કરે


नान्यं गुणेभ्य: कर्तारं यदा द्रष्टानुपश्यति |
गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ||
भ.गी. 14.19

જે કાળે વિવેકી વિચારકુશળ મનુષ્ય ત્રણ ગુણો સિવાય
બીજા કોઈને કર્તારૂપે નથી જોતો અને પોતાને ત્રણેય
ગુણોથી પર અનુભવ કરે છે ત્યારે તે મારા સ્વરૂપને
પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment