Saturday 4 February 2023

સ્નેહમાં આનંદ છે

ભાગવત કહે છે કે સ્નેહમાં જેટલો આનંદ છે, એટલો આનંદ જ્ઞાનમાં કદાપિ નથી.

એટલે જ ભક્તિ ભાવનાથી થાય છે, તર્કથી નહિ.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment