Friday, 1 May 2026

ત્યાગી, બુદ્ધિમાન, સંશય વિનાનો અને પોતાના સ્વરૂપમાં સ્થિત


न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते |
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशय: ||
भ.गी. 18.10

જે અપ્રિય કર્મથી દ્વેષ નથી કરતો અને કુશળ
કર્મમાં આસક્ત નથી થતો, તે ત્યાગી, બુદ્ધિમાન,
સંશય વિનાનો અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//