Sunday 8 October 2023

પરમ સંતોષ તથા આનંદ


मच्चिता मद्गतप्राणा बोधयन्तः परस्परम् |
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ||

પ્રભુ શ્રીકૃષ્ણ એ ગીતામાં કહેલું છે કે; મારા શુદ્ધ ભક્તોના 
વિચાર મારામાં નિમગ્ન હોય છે. તેમના જીવન પૂર્ણપણે મારી 
સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા 
મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment