Tuesday 19 March 2024

બ્રહ્મને જાણવા


यस्यामतं तस्य मतं मतं यस्य न वेद सः |
अविज्ञातं विजानतां विज्ञातमविजातम् ||

જે એવું માને છેકે બ્રહ્મ જાણવામાં આવતા નથી, એ બ્રહ્મને 
જાણે છે અને જે એવું માને છેકે હું બ્રહ્મને જાણું છું, એ એને 
નથી જાણતો, કારણકે જાણવાનું અભિમાન કરનારાઓ માટે 
એ બ્રહ્મ જાણવામાં આવેલ નથી અને જાણવાના અભિમાનથી 
રહિત પુરુષ માટે, એ જાણવામાં આવેલ નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment