Wednesday 20 March 2024

સાચો વિદ્વાન



यस्य कृत्यं न विघ्नन्ति शीतमुष्णं भयं रतिः ।
समृद्धिरसमृद्धिर्वा स वै पण्डित उच्यते ॥

જે વ્યક્તિ ઠંડી-ગરમી, અમીર-ગરીબી, 

પ્રેમ-દ્વેષ વગેરે પરિસ્થિતિમાં પણ વિચલિત 

થતો નથી અને તટસ્થ ભાવથી પોતાનો રાજધર્મ 

કરે છે, તે જ સાચો વિદ્વાન છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 

हरे राम हरे राम राम राम हरे हरे//


0 comments:

Post a Comment