Wednesday, 11 December 2024

યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા


अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे | प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणा: ||
अपरे नियताहारा: प्राणान्प्राणेषु जुह्वति | सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषा: ||
भा.गी. 4.29-30

બીજા કેટલાય યોગીઓ પ્રાણાયામ-પરાયણ અપાનવાયુમાં
પ્રાણવાયુને પૂરક કરીને પ્રાણ અને અપાનની ગતિને રોકીને
એટલે કે કુંભક કરીને પ્રાણવાયુમાં અપાનવાયુને હોમે છે,
એટલે કે રેચક કરે છે; તેમજ અન્ય કેટલાય નિયમ પ્રમાણે
આહાર કરનારા પ્રાણોને પ્રાણોમાં હોમે છે. આ સઘળા સાધકો
યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment