न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषत: |
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ||
भ.गी. 18.11
કારણ કે શરીરધારી માણસ દ્વારા સંપૂર્ણ કર્મોનો
ત્યાગ કરવો શક્ય નથી. માટે જ કર્મફળનો ત્યાગ
કરે છે, એ જ ત્યાગી છે - એમ કહેવાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment