Friday, 8 May 2026

નથી હણતો કે નથી બંધાતો


यस्य नाहङ् कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते |
हत्वाऽपि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ||
भ.गी. 18.17

જે માણસનો હું કર્તા છું એવો ભાવ નથી તેમજ
જેની બુદ્ધિ લેપાતી નથી, તે (યુદ્ધમાં) આ બધા
લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે
નથી બંધાતો.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment