सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते |
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ||
भ.गी. 18.20
જે જ્ઞાનથી સાધક ભિન્ન-ભિન્ન સઘળાં પ્રાણીઓમાં
અવિભાજિતરૂપે એક અવિનાશી ભાવ (સત્તા) ને
જુએ છે, તે જ્ઞાનને તું સાત્ત્વિક જાણ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment