सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च |
मूर्ध्न्याधायात्मन: प्राणमास्थितो योगधारणाम् ||
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् |
य: प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ||
भा.गी. 8.12-13
બધી ઇન્દ્રિયોનાં સંપૂર્ણ દ્વારોને રોકીને મનને હૃદય-
પ્રદેશમાં સ્થિર કરીને, અને પોતાના પ્રાણોને મસ્તકમાં
સ્થાપીને, યોગધારણામાં સમ્યક પ્રકારે સ્થિત થઇને જે
સાધક "ૐ" એ એક-અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ
અને મારું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ
માણસ પરમગતિને પામે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//