किं पुनर्ब्राह्मणा: पुण्या भक्ता राजर्षयस्तथा |
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ||
भ.गी. 9.33
જે પવિત્ર આચરણ કરવાવાળા બ્રાહ્મણો તથા
ઋષિસ્વરૂપ ક્ષત્રિયો ભગવાનના ભક્તો હોય,
તે પરમગતીને પામે એમાં તો કહેવું જ શું ?
આથી આ અનિત્ય અને સુખ વિનાનું મનુષ્ય-
શરીરને પામીને તું મારું ભજન કર.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//