Thursday, 22 January 2026

બ્રહ્મનો, અવિનાશી અમૃતનો, શાશ્વત ધર્મનો અને એકાન્તિક સુખનો આશ્રય હું જ છું


ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च |
शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ||
भ.गी. 14.27

બ્રહ્મનો અને અવિનાશી અમૃતનો તથા શાશ્વત
ધર્મનો અને એકાન્તિક સુખનો આશ્રય હું જ છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment