अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला: |
अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ||
भ.गी. 15.2
તે સંસારવૃક્ષની ગુણો (સત્ત્વ, રજ, અને તમ) દ્વારા ફેલાયેલી
તથા વિષયોરૂપી કુંપળોવાળી શાખાઓ નીચે મધ્યમાં અને
ઉપર બધી બાજુ ફેલાયેલી છે. મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારા
મૂળિયાં પણ નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલાં છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment