श्रीभगवानुवाच |
ऊर्ध्वमूलमध:शाखमश्वत्थं प्राहुरव्ययम् |
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ||
भ.गी. 15.1
શ્રીભગવાન બોલ્યા-ઉપર તરફ મૂળવાળા તથા નીચે
તરફ શાખાવાળા જે સંસારરૂપ અશ્વત્થ વૃક્ષને (પ્રવાહરૂપે)
અવ્યય કહે છે અને વેદ જેનાં પાંદડાં છે, તે સંસારવૃક્ષને જે
જાણે છે, તે સંપૂર્ણ વેદોને જાણનાર છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment