Monday 25 December 2023

અતિસુક્ષ્મ પરમાત્મા


સંસારના જડ પદાર્થોને જેમ બુદ્ધિમાં રાખો છો, તે જ રીતે 
બુદ્ધિમાં પરમાત્માને રાખો. સર્વમાં રહેલા પરમાત્મા આંખને 
દેખાતા નથી પણ બુદ્ધિને દેખાય છે. બુદ્ધિ તેમનો અનુભવ 
કરી શકે છે. અતિસુક્ષ્મ પરમાત્મા આંખને ન દેખાય પણ કોઈ 
સંત કૃપા કરે અને જોવાની દ્રષ્ટિ આપે ત્યારે તે પ્રભુ દેખાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment