Tuesday 5 December 2023

સર્વોચ્ચ ઉત્કર્ષ


तस्मिन् प्रसन्ने सकलाशिषां प्रभौ किं दुर्लभं ताभिरलं लवात्मभिः । 
अनन्यदृष्टया भजतां गुहाशयः स्वयं विधत्ते स्वगतिं परः पराम् ॥


ભગવાન જે કોઈ મનુષ્ય ઉપર પ્રસન્ન થાય છે તેને માટે કશું દુર્લભ હોતું નથી. 
મનુષ્યને દિવ્ય પ્રાપ્તિ થયા પછી તે બીજી બધી વસ્તુઓ તુચ્છ હોવાનું માને છે. 
જે મનુષ્ય દિવ્ય પ્રેમસભર ભક્તિમાં જોડાઈ જાય છે તેનો દરેકના હૃદયમાં વસતા 
ભગવાન સ્વયં સર્વોચ્ચ ઉત્કર્ષ કરે છે.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment