Tuesday 28 May 2024

કોઈપણ આસક્તિ વિના


एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च । 
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥

યોગેશ્વર શ્રીકૃષ્ણ ભારપૂર્વક ગીતાજી માં કહે છે કે,
હે પાર્થ, યજ્ઞ, દાન અને તપરૂપ કર્મો કોઈપણ જાતની 
આસક્તિ વિના અને ફળને ત્યાગીને અવશ્ય કરવા જોઈએ.
આ મારો નિશ્ચિત ઉત્તમ મત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment