श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति |
शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ||
भा.गी. 4.26
અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સઘળી
ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હવન કર્યા
કરે છે અને બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે
સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment