Wednesday, 29 January 2025

ભક્ત શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે


भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् |
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ||
भा.गी. 5.29

મને સર્વ યજ્ઞો અને તપોનો ભોક્તા સકળ
લોકોના ઈશ્વરનોય ઈશ્વર તેમજ સઘળાં પ્રાણીઓનો
સુહૃદ્ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમી જાણીને
(ભક્ત) શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment