Saturday, 25 January 2025

શરીર હોય ત્યારે કે મૃત્યુ પછી પણ


कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् |
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ||
भा.गी. 5.26

કામ-ક્રોધથી સર્વથા રહિત, જીતેલા મનવાળા
અને સ્વરૂપનો સાક્ષાત્કાર કરી ચુકેલા સાંખ્યયોગીઓ
માટે શરીર હોય ત્યારે કે મૃત્યુ પછી પણ એટલે કે ચારે
કોર નિર્વાણ બ્રહ્મ પરિપૂર્ણ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment