कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् |
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ||
भा.गी. 5.26
કામ-ક્રોધથી સર્વથા રહિત, જીતેલા મનવાળા
અને સ્વરૂપનો સાક્ષાત્કાર કરી ચુકેલા સાંખ્યયોગીઓ
માટે શરીર હોય ત્યારે કે મૃત્યુ પછી પણ એટલે કે ચારે
કોર નિર્વાણ બ્રહ્મ પરિપૂર્ણ છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment