Thursday, 29 May 2025

વારંવાર જન્મતા-મરતા રહે છે


अश्रद्दधाना: पुरुषा धर्मस्यास्य परन्तप |
अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ||
भ.गी. 9.3

હે પરંતપ ! આ ધર્મના મહિમા પર શ્રદ્ધા વિનાના
મનુષ્યો મને ન પામતાં મૃત્યુરુપી સંસારચક્રમાં ભટકતા
રહે છે. અર્થાત્ વારંવાર જન્મતા-મરતા રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment