सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन |
अध्यात्मविद्या विद्यानां वाद: प्रवदतामहम् ||
भ.गी. 10.32
હે અર્જુન ! સંપૂર્ણ સૃષ્ટિઓનો આદિ, મધ્ય તથા
અંતમાં હું જ છું. વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા એટલે
કે બ્રહ્મવિદ્યા અને પરસ્પર શાસ્ત્રાર્થ કરનારાઓનો
( તત્ત્વનિર્ણયને માટે કરવામાં આવતો ) વાદ હું છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment