य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणै: सह |
सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ||
भ.गी. 13.23
આ રીતે પુરુષને અને ગુણો સાથે પ્રકૃતિને જે
મનુષ્ય અલગ-અલગ જાણે છે, તે સર્વ રીતે
વર્તતો હોવા છતાં પણ ફરી નથી જન્મ લેતો.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment