Tuesday, 7 July 2026

હું જ્ઞાનયજ્ઞથી પૂજિત થઈશ


अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयो: ।
ज्ञानयज्ञेन तेनाहमिष्ट: स्यामिति मे मति: ॥
भ.गी. 18.70

જે માણસ આપણા બેના આ ધર્મમય સંવાદનું
અધ્યયન કરશે, એના દ્વારા પણ હું જ્ઞાનયજ્ઞથી
પૂજિત થઈશ એવો મારો મત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment