Friday, 3 July 2026

સર્વગુહ્યતમ વચન અતપસ્વીને, અભક્તને, જે સાંભળવા ઈચ્છતો નથી અને જે મારામાં દોષદ્રષ્ટિ કરે તેને નહીં કહેવું જોઈએ


इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥
भ.गी. 18.67

આ સર્વગુહ્યતમ વચન તારે કોઈ અતપસ્વીને
નહિ કહેવું જોઈએ; અભક્તને ક્યારેય નહિ કહેવું
જોઈએ તથા જે સાંભળવા ઈચ્છતો નથી, તેને નહિ
કહેવું જોઈએ અને જે મારામાં દોષદ્રષ્ટિ કરે છે, તેને
પણ નહીં કહેવું જોઈએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment