इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥
भ.गी. 18.67
આ સર્વગુહ્યતમ વચન તારે કોઈ અતપસ્વીને
નહિ કહેવું જોઈએ; અભક્તને ક્યારેય નહિ કહેવું
જોઈએ તથા જે સાંભળવા ઈચ્છતો નથી, તેને નહિ
કહેવું જોઈએ અને જે મારામાં દોષદ્રષ્ટિ કરે છે, તેને
પણ નહીં કહેવું જોઈએ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment