Thursday, 9 July 2026

શું તેં એકાગ્ર ચિત્તે આ ગીતાશાસ્ત્રને સાંભળ્યું


कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।
कच्चिदज्ञानसम्मोह: प्रनष्टस्ते धनञ्जय ॥
भ.गी. 18.72

હે પૃથાનંદન ! શું તેં એકાગ્ર ચિત્તે આ ગીતાશાસ્ત્રને
સાંભળ્યું અને હે ધનંજય ! શું તારો અજ્ઞાનમાંથી
ઉપજેલો મોહ નાશ પામ્યો ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment