Sunday 5 February 2023

ભગવદ્ભક્ત

જે મનુષ્ય પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે અવિચળ ભક્તિ ધરાવે છે, તેનામાં બધા દૈવી સદ્દગુણો હોય છે પરંતુ જે ભગવદ્ભક્ત નથી, તે માત્ર ભૌતિક પાત્રતા ધરાવે છે કે જેમનું બહુ મહત્વ હોતું નથી. એનું કારણ એ છે કે તે માનસિક ભૂમિકા પર ભમ્યા કરે છે અને આંજી નાખતી માયાશક્તિ દ્વારા ચોક્કસ આકૃષ્ટ થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment