Monday 8 May 2023

પ્રેમ નો સ્વાદ


જીભની એક જ ઇન્દ્રિય બે કામ કરે છે. એક તો સ્વાદ લેવાનો 
અને બીજો બોલવાનો. મૂંગો મનુષ્ય સ્વાદ તો લઇ શકે છે પણ 
તે સ્વાદ નું વર્ણન કરી શકતો નથી. તેમ, પરમ કૃપાળુ પરમાત્મા ના 
પ્રેમ નો જેણે સ્વાદ લીધો છે તે મૂંગા જેવો છે જે તેનું વર્ણન કરી શકતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment