Thursday 11 May 2023

મને ઉગારી લો


अयि नन्द्तनुज् किंकरं पतितं मां विषमे भवाम्बुधौ |
कृपया तव पादपङ्कजस्थित धूलिसद्रसं विचिन्त्य ||

હે નંદતનુજ (નંદ મહારાજ ના પુત્ર શ્રી કૃષ્ણ) હું આપનો 
સનાતન સેવક છું, છતાં કોઈ કારણસર હું આ જન્મ અને
મૃત્યુના ભવસાગરમાં પડ્યો છું. તેથી કૃપા કરીને આ 
ભાવસાગરમાંથી મને ઉગારી લો અને આપણા ચરણકમળની 
ધુળરૂપે રાખો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment