Tuesday 27 June 2023

પ્રકૃતિનો નિયમ



શ્રીમદ્ ભાગવતમ્ માં સમર્થન કર્યા મુજબ જીવ ઉપર ગ્રહો ના 
પ્રભાવનું ગણિત એ સત્ય હકીકત છે, પ્રકૃતિનો નિયમ એટલો 
સૂક્ષ્મ છે કે જેથી આપણા શરીરના દરેક ભાગ પર સંબંધ નક્ષત્રનો 
પ્રભાવ પડે છે. તેથી માણસ નું ભવિષ્ય તેના જન્મ વખતના 
ગ્રહ મંડળ થી નક્કી થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment