Friday 8 December 2023

વૈકુંઠની કથા


यन्न व्रजन्त्यघभिदो रचनानुवादा- च्छृण्वन्ति येऽन्यविषयाः कुकथा मतिघ्नीः ।
यास्तु श्रुता हतभगैर्नृभिरात्तसारा- स्तांस्तान् क्षिपन्त्यशरणेषु तमःसु हन्त ॥


ઘણા દુઃખની વાત છે કે ભાગ્યહીન લોકો વૈકુંઠલોકનાં વર્ણનોવાળી કથાઓ 
વિશે ચર્ચા કરતા નથી, પણ જે સાંભળવા લાયક નથી તથા જે બુદ્ધિભ્રમ કરે છે 
એવા વિષયોમાં રચ્યાપચ્યા રહે છે. જે લોકો વૈકુંઠની કથાઓનો ત્યાગ કરી દુન્યવી 
વાતોમાં લાગી જાય છે, તેઓ અજ્ઞાનના સૌથી અંધકારભર્યા પ્રદેશમાં ફેંકાઈ જાય છે.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment