Sunday 10 December 2023

મહત્ત્વપૂર્ણ મનુષ્યયોનિ


नाराधनं भगवतो वितरन्त्यमुष्य |
सम्मोहिता विततया बत मायया ते ||

બ્રહ્માજી દેવગણો સાથે વાત કરતા કહે છે કે, મનુષ્યયોનિ એવી મહત્ત્વપૂર્ણ
છે કે આપણે પણ એવું જીવન ઇચ્છીએ છીએ; કારણ કે મનુષ્યયોનિમાં જ 
સંપૂર્ણ ધર્મતત્ત્વ તથા જ્ઞાનની પ્રાપ્તિ થઇ શકે છે. મનુષ્યયોનિમાં જન્મીને જો 
માણસ ભગવાનને તથા તેમના ધામને ન જાણી લે તો તે માયાશક્તિના પ્રભાવથી 
અત્યંત મોહ પામેલો છે એમ જાણવું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment