अहिंसा सत्यमस्तेयं यावदर्थपरिग्रहः |
ब्रह्मचर्यं तपः शौचं स्वाध्यायः पुरुषार्चनम् ||
મનુષ્યે અહિંસા તથા સત્યનું આચરણ કરવું જોઈએ, ચોરી
કરવાથી દૂર રહેવું જોઈએ અને પોતાના નિર્વાહ માટે જરૂરી
હોય તેટલી સંપત્તિના સંગ્રહથી સંતોષ માનવો જોઈએ. તેણે
બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, તપ કરવું જોઈએ, પવિત્ર રહેવું
જોઈએ, વેદોનું અધ્યયન કરવું જોઈએ અને ભગવાનનાં સર્વોપરી
સ્વરૂપનું પૂજન કરવું જોઈએ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment