Saturday 30 March 2024

ધીર પુરુષ મૂંઝાતો નથી.


देहिनोडस्मिन्यथा देहे कौमारं यौवनं जरा |
तथा देहान्तर प्राप्तिर्धीरस्तत्र न मुह्यति ||

જેવી રીતે દેહધારી આત્મા આ ( વર્તમાન ) શરીરમાં 
કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં 
એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે, મૃત્યુ પછી 
આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી 
મૂંઝાતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment