Monday 22 April 2024

મિથ્યા પ્રતિષ્ઠા


काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः । 
मोहाद्गृहीत्वास‌ङ्ग्राहान्प्रवर्तन्तेऽश्रुचिव्रताः ॥

કદાપિ સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઇને તથા
ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી
લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુઓ
દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment