Friday 3 May 2024

ઇચ્છા ફળ


एवं कायेन मनसा वचसा च मनोगतम् ।
परिचर्यमाणो भगवान् भक्तिमत्परिचर्यया ॥
पुंसाममायिनां सम्यग्भजतां भाववर्धनः ।
श्रेयो दिशत्यभिमतं यद्धर्मादिषु देहिनाम् ॥


જે મનુષ્ય ગંભીરપણે તથા સાચી નિષ્ઠાપૂર્વક ભગવાનની 
ભક્તિમાં પોતાને તન, મન ને વચનથી પરોવે છે, અને જે 
શાસ્ત્રવિહિત ભક્તિ-વિષયક પ્રવૃત્તિઓમાં તલ્લીન રહે છે, 
તેને તેની ઇચ્છાનુસાર ભગવાન આશિષ આપે છે. પ્રાકૃત 
ધર્મકાર્યો, આર્થિક વિકાસ, ઇન્દ્રિયતૃપ્તિ કે ભૌતિક જગતમાંથી 
મુક્તિની ભક્ત ઇચ્છા કરે તો તેને આ ફળ મળે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment