Sunday 5 May 2024

પ્રવૃત્તિઓમાંથી તદ્દન અલિપ્ત


विरक्तश्चेन्द्रियरतौ भक्तियोगेन भूयसा ।
तं निरन्तरभावेन भजेताद्धा विमुक्तये ॥

ભક્ત જો મુક્તિ વિશે બહુ ગંભીર હોય તો તેણે 
દિવસના ચોવીસે કલાક, દિવ્ય ભાવની સર્વોચ્ચ 
અવસ્થામાં દિવ્ય પ્રેમલક્ષણા ભક્તિમાર્ગને દૃઢપણે 
વળગી રહેવું જોઈએ; અને તેણે ઇન્દ્રિયસુખની તમામ
પ્રવૃત્તિઓમાંથી તદ્દન અલિપ્ત રહેવું જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment