Monday 10 June 2024

શાસ્ત્રોક્ત આદેશોની અવગણના


अनुबन्धं क्षयं हिंसामनपेक्ष्य च पौरुषम् |
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ||

જે કર્મ મોહવશ, શાસ્ત્રોક્ત આદેશોની અવગણના 
કરીને અને ભાવિ બંધનની પરવા કાર્ય વિના અથવા
હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે,
તે તામસી કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment