यत्तदद्देश्यमग्राह्यमगोत्रमवर्
विभुं सर्वगतं सुसूक्ष्मं तदव्ययं यद्भूतयोनि परिपश्यन्ति धीराः ॥
એ જે જોઈ ન શકાય, ન પકડી શકાય, જેનું કોઈ ગોત્ર નહીં, કોઈ 
વર્ણ નહીં, જેને ચક્ષુ અને શ્રોત્રની આવશ્યકતા નથી, જેને હાથ અને 
પગની આવશ્યકતા નથી, જે હંમેશાં નિત્ય, વ્યાપક, સર્વત્ર વ્યાપ્ત અને 
અત્યંત સૂક્ષ્મ છે, જે ક્ષયરહિત અથવા અનશ્વર છે, જે સંપૂર્ણ ભૂતોના કારણભૂત 
છે, એ પરબ્રહ્મને, વિવેકીજન સર્વત્ર જુએ છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 
 
 
 
 
 
 
0 comments:
Post a Comment